Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જીવદયા પ્રેમી લીલાવંતીબેન બોરડીયાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧પઃ જીવદયા પ્રેમી પરિવારના માતૃશ્રી લીલાવંતીબેન ધીરજલાલ બોરડિયાનો આજે જન્મ દિવસ છે. ધાંધલપુર ગામે ખ઼ધાર પરિવારમાં જન્મેલા લીલાવંતીબેને ધર્મ અને પ્રાણીમાત્ર ઉપર દયાના સંસ્કારનું તેમના પુત્રી ઉષાબેન, પુત્ર ભરતભાઇ અને પુત્રવધુ અલ્કાબેનને પણ સિંચન કર્યું હોય હાલ આ આખો પરિવાર મહાજન પાંજરાપોળ-કરૂણા ફાઉન્ડેશન-જીવદયા ગૃપની સેવા પ્રવૃતિઓ સાથે સંકળાયેલો છે.. ઘરના મોભી ધીરૂભાઇ પણ સર્વે મામલતદાર તરીકે નિવૃત થયા બાદ પેન્સનરો અને સિનિયર સિટીજનને લગતી સેવા પ્રવૃતિમાં વ્યસ્ત છે. શ્રીમતિ લીલાવંતીબેનને મો. ૯૭૭૭૬ ૬૦૦૭૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(2:20 pm IST)