Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સદર ઉપાશ્રયનાં યુવા કમિટિ મેમ્‍બર

ધર્માગ મધુકાંતભાઇ શાહનો આજે જન્‍મદિવસ

રાજકોટ,તા.૨૧ : આજરોજ તા. ૨૧ના રોજ ધર્માગ મધુકાંતભાઇ શાહનો જન્‍મદિવસ છે. તેઓ એલ.આઇ.સી.નાં એજન્‍ટ છે. હાલ તેઓ એમ.ડી. આર.ટી. આર.ટી. એવોર્ડથી સન્‍માનીત થયેલા છે. સદર ઉપાશ્રયમાં યુવા કમિટિ મેમ્‍બર તરીકે તરીકે સક્રીયપણે કાર્યરત છે. રાજકોટ સ્‍થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ, જીવદયા ગ્રુપનાં પણ તેઓ સભ્‍ય છે. પાંજરાપોળ, એનીમલ હેલ્‍પલાઇન-કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, જીવદયા ગ્રુપશ્રી જનસેવા ટ્રસ્‍ટમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. ધર્માગભાઇને એક દીકરી અને એક દીકરો છે તેમને પણ તેઓ સામાયીક તથા પ્રતિક્રમણ શીખડાવી રહ્યા છે. તેમના પિતા મધુકાંતભાઇ શાહ સદર ઉપાશ્રયનાં ટ્રસ્‍ટી છે. આ શુભદીને અગ્રણીઓ તરફથી ધર્માંગ મધુકાંતભાઇ શાહ (મો. ૯૪૨૮૨ ૯૬૯૧૯) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(2:43 pm IST)