Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

આદિજાતિ વિકાસ સોસાયટીના ડીરેકટર જી.એસ.પરમારનો જન્મદિન

રાજકોટ : ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ રેસીડેન્સીયલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુશન સોસાયટીના વહીવટી નિયામક શ્રી જી.એસ.પરમારનો જન્મ તા. ૩ ડિસેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ મહેસાણા પંથકના વતની છે. અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, અમદાવાદ આર.ટી.ઓ., ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. આઇ.એ.એસ. કેડરના (૨૦૧૦)ના અધિકારી છે. (૨૨.૧૧)

મો. ૯૭૩૭૨ ૯૦૨૨૫ ગાંધીનગર

(10:07 am IST)