Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા નાયબ સચિવ એન.જે.જાની

રાજકોટઃ રાજયના ગૃહ વિભાગમાં નાયબ સચિવ (મહેકમ તપાસ) તરીકે ફરજ બજાવતા શ્રી એન.જે.જાનીનો જન્મ તા.૪ ડીસેમ્બર ૧૯૭રના દિવસે થયેલ. આજે પ૦માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ સ્નાતકની પદવી ધરાવે છે. અગાઉ શિક્ષણ, સાયન્સ ટેકનોલોજી વિભાગમાં ફરજ બજાવી ચુકયા છે. તેઓ સચિવાલય કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-ર૩રપ૮૩પ૮, મો. ૯૪ર૬૭ ૦૦૮૦૪ અને ૯૯૭૮૪ ૦૦૬૩૦ ગાંધીનગર.

(12:01 pm IST)