Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કૃષ્ણનગર ગામના પૂર્વ સરપંચ લાલભાઈ વીરાણીનો જન્મ દિવસ ઉજવાયો

રાજકોટઃ ગામ કૃષ્ણનગર કણકોટ કાલાવડ રોડ ખાતે પિતા ભોવાનભાઈ તથા માતા મણીબેનને ત્યાં જન્મેલ લાલજીભાઈ ભોવાનભાઈ વીરાણીનો  જન્મ દિવસ ઉજવાયો જીવનના ૫૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. શીવાભાઈ લીંબાસીયા જણાવે છે કે લાલભાઈએ છેલ્લા પાંચ વર્ષથી સ્મશાનને પોતાની કર્મભૂમિ બનાવી છે.

(11:33 am IST)