Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના મહામંત્રી જગદીશભાઇ જોબનપુત્રાનો જન્મદિવસ

નવાગઢ : જુનાગઢના સેવાકીય કાર્યા થકીને પરોપકારી સ્વભાવના કારણે ઉચેરી નામના ધરાવતા જગદીશભાઇનો આજે જન્મદિવસ છે.

રઘુવીર સેના, લોહાણા મહાપરીષદને સ્થાનીક સમાજની સંસ્થાઓમાં તેઓ સેવાઓ આપી રહ્યા છે. જગદીશભાઇ બે દાયકા થયા સમાજની તાતી જરૂરીયાત સમો મેરેજબ્યુરો ચલાવી જરૂરીયાતમંદોના આશીર્વાદ મેળવી રહ્યા છે. તેમને જન્મદિનની મો. ૯૮રપ૬૩પ૩પર ઉપર શુભકામના મળી રહી છે.

(1:05 pm IST)