Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

ઉનાના પીઢ પત્રકાર નવીનભાઈજોષીનો ૬૪મો જન્મદિન

ઉનાઃ પીઢ પત્રકાર તથા ગીરીનારાયણ બ્રહ્મસમાજના પ્રમુખ નવીનભાઈ જોશીનો આવતીકાલે ૬૪મો જન્મ દિવસ છે.

શહેર તથા તાલુકામાં છેલ્લા ૪૩ વરસથી પત્રકારની સેવા આપતા તથા અખબારી એજન્ટ તથા ઉના સમસ્ત બ્રહ્મસમાજના ટ્રસ્ટી તથા ગીરીનારાયણ બ્રહ્મસમાજ ઉનાના પ્રમુખ તથા પ્રેસ કલબ ઓફ ઉનાના ઉપપ્રમુખ નવીનભાઈ જે. જોશી આવતીકાલે તા. ૧૭ના રોજ ૬૩ વરસ પૂર્ણ કરી ૬૪માં વરસમાં પ્રવેશ કરી રહેલ છે. તેમનો મો. ૯૪૨૭૧ ૮૩૯૦૭ છે.

(11:53 am IST)