Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી પરાગ દેવાણીનો જન્મદિવસ

રાજકોટઃ જુનગાઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીના પ્રાધ્યાપક (ડીપાર્ટમેન્ટ ઓફ સોશ્યોલોજી), બોર્ડ ઓફ ગવર્નરના સભ્ય અને એનએસએસ કોર્ડીનેટર ડો.પરાગ દેવાણીનો આજે જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી, રઘુવંશી રોયલ ગ્રુપના સેક્રેટરી તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત કારકીર્દી માર્ગદર્શન, પ્રવાસન ક્ષેત્રેના અનેક લેખો પ્રસિધ્ધ થઈ ચૂકયા છે. ડો.પરાગ દેવાણીના જન્મદિવસે તેઓને પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો દ્વારા અભિનંદનવર્ષા થઈ રહી છે.(મો.૮૭૮૦૬ ૫૬૨૧૫)

 

(11:55 am IST)