Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

પૂ. લાલબાપુના ભક્‍ત સુખુભાનો જન્‍મ દિન

રાજકોટ આજ રોજ તા.૨૨ નવેમ્‍બરનાં ગધેથડ  ગાયત્રીઆશ્રમનાં પૂજય સંત શ્રી લાલબાપુના પરમ ભક્‍ત અને ક્ષત્રિય અગ્રણી સુખદેવસિંહ વાળાનો આજરોજ જન્‍મદિવસ છે. વ્‍યવસાયે તેઓ હોટલ તથા સ્‍ટેશનરીના કાર્ય સાથે સંકળાયેલા છે. વોર્ડ નં.૧૩ ના કિશાનમોરચા બીજેપીના પ્રમુખ છે. ગઘેથડ ગાયત્રીઆશ્રમમાં બાલ્‍યકાળથી તેઓ સેવાકાર્યમાં જોડાયેલા છે. આજના જન્‍મદિવસે ક્ષત્રિય સમાજ તથા અન્‍ય જ્ઞાતિના અગ્રણીઓ તરફથી સુખદેવસિંહ વાળાના મોબાઇલ નંબર ૯૦૯૯૪૦૫૦૪૦  પર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:15 pm IST)