Gujarati News

Gujarati News

News of Thursday, 3rd June 2021

જેતપુરના પત્રકાર સંજયરાજ બારોટનો જન્મદિન

નવાગઢ : જેતપુરના પત્રકાર સંજયરાજ બારોટનો આજે જન્મ દિવસ છે. તા. ૩-૬-૧૯૮૧ ના રોજ જન્મેલા સંજયરાજ બારોટ પત્રકારત્વ સાથે ધંધાકીય કાર્ય સાથે જોડાયેલા  છે. જન્મ દિવસ પ્રસંગે પરિવાર, મિત્રો, પત્રકાર મિત્રો તેમના મોબાઇલ નં. ૯૯૧૩૪ ૯૩૮૪૯ ઉપર અભિનંદન આપી રહેલ છે.

(1:04 pm IST)