Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજકોટના એક સમયના ડી.ડી.ઓ અને કલેકટર

કેન્‍દ્રના શિક્ષણ વિભાગના સચિવ અનિતા કરવાલનો જન્‍મદિન

રાજકોટ : ભારત સરકારના માનવ સંશોધન વિભાગમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ (૧૯૮૮) અધિકારી શ્રીમતી અનિતા કરવાલનો જન્‍મ ૨૬ નવેમ્‍બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ પંજાબના ચંદીગઢના વતની છે. ભૂતકાળમાં રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર અમદાવાદમાં કલેકટર, સ્‍પીપામાં નિયામક, રાજ્‍યમાં મુખ્‍ય ચૂંટણી અધિકારી, શિક્ષણ વિભાગમાં  સચિવ, કેન્‍દ્રમાં સી.બી.એસ.ઇ.ના ચેરપર્સન વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૧૧-૨૨૪૬૭૨૬૩

મો. ૯૯૭૮૪ ૦૬૧૧૦ નવી દિલ્‍હી.

 

(11:45 am IST)