Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જનસેવા ટ્રસ્ટના સમીરભાઇ કામદારનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૪ : જનસેવા ટ્રસ્ટ, અને બાપા સીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઇ કામદાર (મો.૯૪૨૭૭ ૨૫૧૫૦)નો કાલે જન્મ દિવસ છે. સંસ્થાના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરતમંદોને અનાજ વિતરણ, પક્ષીને ચણ, શ્વાનને દુધ રોટલી વિતરણ જેવી પ્રવૃત્તિઓ ચલાવે છે. કરૂણા ફાઉન્ડેશન અને એનીમલ હેલ્પલાઇન જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે.

(3:22 pm IST)