Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

આર.કે. ટુર્સ અને રાધે વિદ્યાલયવાળા પ્રશાંત આર. સિંધવનો જન્‍મદિન

રાજકોટ : શહેર ભાજપ અગ્રણી રાજેનભાઇ કે. સિંધવના પુત્ર પ્રશાંત આર.સિંધવનો આજે તા.૧૭મીના રોજ જન્‍મ દિવસ છે તેઓ આર.કે. ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના રાધે વિદ્યાલયના સંચાલક છે જય મહાવીર હનુમાન ચેરિટેબલ ટ્રસ્‍ટના સહમંત્રી છે તેઓ ૩૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમના જન્‍મદિવસ નિમિતે બાળકોની સરકારી હોસ્‍પીટલમાં ફ્રુટ બિસ્‍કીટનું વિતરણ કરેલ છે. મો.૯૯૦૪૦ ૮૬૭૦૭, ૯૮ર૪ર ૧૭૩રપ રાજકોટ

(3:40 pm IST)