Gujarati News

Gujarati News

News of Monday, 23rd January 2023

ગૃહ વિભાગના નાયબ સચિવ ઍસ.ડી.જાષીનો જન્મદિન

રાજકોટ : ગૃહ વિભાગમાં નાયબ સચિવ (ફરીયાદ) તરીકે કાર્યરત શ્રી સમીર ડી.જોષીનો જન્‍મ તા. ૨૩ જાન્‍યુઆરી ૧૯૭૭ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ નાણા વિભાગમાં ફરજ બજાવતા હતા. એમ.એ., બી.એડ.ની પદવી ધરાવે છે.

ફોન નં.૦૭૯-૨૩૨૫૮૭૮૨

મો. ૯૪૨૬૩ ૨૪૨૩૫ ગાંધીનગર

(11:05 am IST)