Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

જુનાગઢ બ્રહ્મસમાજના સેવાભાવી શ્રેયાંક વ્યાસનો જન્મ દિવસ

જુનાગઢ : રાજકોટ બ્રહ્મસમાજના સેવાભાવી અગ્રણી શ્રેયાંક દિલીપભાઇ વ્યાસનો આજે ૩૮ મો જન્મદિવસ છે.

રાજકોટમાં ખાનગી કંપનીમાં સોફટવેર એન્જીનીયર તરીકે કામગીરી સંભાળતા શ્રેયાંકભાઇ અત્યંત લાગણીશીલ અને સરળ સ્વભાવના છે. તેઓ અનેક સેવાભાવી સંસ્થા સાથે જોડાય સેવામાં સહભાગી બની રહ્યા છે. ઓજે તેઓ ૩૭ વર્ષ પુરા કરી ૩૮માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે તેમના શુભેચ્છકો મો.૯૭૧૪૮ ૦૦૩૦૩ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:21 pm IST)