Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

યુવા સેવા સાંસ્કૃતિક કમિશનર પ્રશાંત જોષીનો જન્મદિન

રાજકોટ : યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગના કમિશનર શ્રી પ્રશાંત આર.જોષી (આઇ.એ.એસ-૨૦૧૨)નો જન્મ ૧૯૬૪ના ર્વાની તા. ૧૧ ઓગષ્ટે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં સેટલમેન્ટ કમિશ્નર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૪)

ફોન નં. ૦૭૯ ૨૩૨૫૪૦૯૫

મો. ૯૮૨૫૦ ૪૩૩૪૨ ગાંધીનગર

(12:29 pm IST)