Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

લઘુ, મધ્યમ ઉદ્યોગ કમિશનર રણજીથકુમાર જે.નો જન્મદિન

રાજકોટ :સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગના કમિશનર શ્રી રણજીથકુમાર જે.નો જન્મ તા. ૨૮ જુલાઇ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ તામીલનાડુના વતની અને ૨૦૦૫ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ ભૂતકાળમાં ભાવનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, તાપી અને દાહોદમાં જિલ્લા કલેકટર, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર કંપનીમાં જોઇન્ટ એમ.ડી. નાગરિક પુરવઠા વિભાગમાં સંયુકત આદિજાતી કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. (૨૨.૧૬)

ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૩૭૨

મો. ૯૯૭૮૪ ૪૬૯૭૧ ગાંધીનગર

(11:36 am IST)