Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થશે મિરઝાપુર-૩, આર્ય-૨, અસુર-૨ સહિતની શ્રેણીઓ

મુંબઈઃ ઓટીટી પર જેની દર્શકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે તે સીરીયલો હવે તુરતમાં રીલીઝ થશેઃ મીરઝાપુર ૧-૨ બાદ હવે ત્રીજી સીઝન આવી રહી છેઃ ત્રીજી સીઝન ૨૦૨૧ના અંતે તે ૨૦૨૨ના પ્રારંભે રીલીઝ થશેઃ સુસ્મીતા સેનની આર્ય-૨ ટૂંક સમયમાં રીલીઝ થશેઃ અર્શદ વારસીની અસુર-૨ની રીલીઝ તારીખ પણ નજીકમાં જ હોવાનું સૂત્રો જણાવે છે

(3:59 pm IST)