Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવા માટે કંગના રનૌતની અરજી ફગાવી

જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવા માટે કંગના રનૌતની અરજી ફગાવીમુંબઈ: ફિલ્મો ઉપરાંત બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચામાં છે. ગીતકાર જાવેદ અખ્તરે કંગના સામે તેના એક નિવેદન બદલ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ આ કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.

(6:53 pm IST)