ફિલ્મ જગત
News of Friday, 2nd October 2020

આ વરસે દિવાળી પર રીલીઝ નહીં થાય અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી

રોહિત શેટ્ટી નિર્દેશિત અને અક્ષયકુમાર અભિનીત ફિલ્મ સૂર્યવંશી આ વરસ દિવાળી પર સિનેમા ઘરોમાં રિલીઝ નહીં થાય. રિલાયંસ એંટરટેનમંટ ગ્રુપના સીઇઓ શિબાશીશ સરકારએ કહ્યું દીવાળી પર આ ફિલ્મને રિલીઝ કરવી વ્યવહારિક નહીંહોય કારણ અમને ખ્યાલ નથી કે પ્રમુખ શહેરોમાં સિનેમા હોલ હજુ ખુલશે કે નહીં.

(10:12 pm IST)