ફિલ્મ જગત
News of Saturday, 5th September 2020

દિલીપકુમારને તેના ભાઈઓના અવસાનના સમાચાર આપ્યા નથીઃ સાયરાબાનુ

મુંબઈઃ દિલીપકુમારના પત્ની સાયરાબાનુએ કહ્યું કે દિલીપકુમારને તેના નાનાભાઈઓ અસલમ અને અહેસાન ખાનના મૃત્યુના સમાચાર આપવામાં આવ્યા નથી. તેઓને દુઃખ થાય તેવા કોઈ સમાચાર અમે તેઓને આપતા નથી. દિલીપકુમારને અમિતાભ બચ્ચન ખૂબ પસંદ છે. જેથી કોવિડ-૧૯ સંક્રમણ થયું ત્યારે  અમે તેઓને પણ કહ્યું ન હતું.

(11:27 am IST)