ફિલ્મ જગત
News of Thursday, 21st October 2021

જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવા માટે કંગના રનૌતની અરજી ફગાવી

જાવેદ અખ્તરની બદનક્ષીનો કેસ ટ્રાન્સફર કરવા માટે કંગના રનૌતની અરજી ફગાવીમુંબઈ: ફિલ્મો ઉપરાંત બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચામાં છે. ગીતકાર જાવેદ અખ્તરે કંગના સામે તેના એક નિવેદન બદલ બદનક્ષીનો કેસ દાખલ કર્યો છે. કંગનાએ આ કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે.

(6:53 pm IST)