News of Thursday, 24th November 2022
સ્વ. સુશાંત સિંહની મેનેજર દિશા સાલિયાનના નિધન પર સીબીઆઈની તપાસ થઇ પૂર્ણ : હત્યા નહીં, અકસ્માતનો ગુનો દાખલ
મુંબઈ: બૉલીવુડ અભિનેતા સ્વ. સુશાંત સિંહ રાજપૂતના અવશાન પહેલા તેમની મેનેજર દિશા સાલિયાનની મોત થઇ હતી. તે ચર્ચાઈ રહ્યું હતું કે દિશાની મોતથી સુશાંતનો ભાગ હશે આ સિવાય દિશાની હત્યા થઇ હશે. પરંતુ હવે સીબીઆઈ દ્વારા નવી અપડેટ બહાર પાડવામાં આવી છે કે દિશાની મોત એક અકસ્માત છે તેની કોઈ દ્વારા પણ હત્યા કરવામાં આવી નથી.
(7:50 pm IST)