Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

અધિક સચિવ વી.ટી.મંડોરાને નિવૃત વિદાયમાન

રાજકોટ : રાજ્યના નર્મદા જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગમાં અધિક સચિવ (સચિવાલય કેડર) તરીકે ફરજ બજાવતા શ્રી વિજયસિંહ ટી.મંડોરાઍ સ્વૈચ્છિક નિવૃતિ લેતા અધિકારીઅો-શુભેચ્છકો દ્વારા તેમને ગાંધીનગર કચેરી ખાતે વિદાયમાન આપવામાં આવેલ. આ પ્રસંગે અધિક સચિવ જયદીપ દ્વિવેદી, ડી.આર.પટેલ, આઇ.ઍમ.કુરેશી (નિવૃત), નાયબ સચિવ મહેન્દ્ર સોની, વી.બી.પઢારિયા વગેરે ઉપસ્થિત રહ્ના હતા.

 

(4:50 pm IST)