Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

સુરત અને વડોદરાના મ્‍યુ. કમિશનરની અરસપરસ બદલી

રાજકોટ, સુરત બાદ વડોદરાના કમિશનર બનવાની હેટ્રીક સર્જતા બંછાનીધિ પાની
રાજકોટ, તા. ૧ : રાજય સરકારે સુરતના મ્‍યુ. કમિશનર બંછાનીધિ પાની અને વડોદરાના મ્‍યુ. કમિશનર શાલીની અગ્રવાલની સામસામી બદલીનો હુકમ કર્યો છે. બન્ને ર૦૦પ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. શ્રી બંછાનીધિ પાની (મો. ૯૭ર૪૩ ૪પ૦૦૦) અગાઉ રાજકોટ મ્‍યુ. કમિશનર તરીકે રહી ચુકયા છે. રાજકોટ, સુરત બાદ હવે વડોદરામાં તેમની નિમણુંક થઇ છે. સતત ત્રીજી વખત કમિશનર બનવાનો ઇતિહાસ સર્જયો છે.

 

(11:14 am IST)