Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કોવિડમાં મૃત્યુ પામનાર ૬૦ પત્રકારોને સહાય આપો નહી તો ર૦રરમાં 'આપ' સરકાર સહાય આપશે

ઇશુદાન ગઢવીની રાજય સરકારને ટિવટ કરીને રજૂઆત

રાજકોટ તા. ર :.. 'આપ' ના નેતા ઇશુદાન ગઢવીએ ટિવટ કરીને કહયુ છે કે કેટલાક રાજયોમાં કોવીડનું રીપોર્ટીંગ કરનાર પત્રકારોએ જીવ ગુમાવ્યો તેને સહાય આપી છે. રૂપાણી સરકારને ૬૦ પત્રકારોના મોત થયા હોવાની વિગતો આપી સહાયની માગણી કરી છે, હજુ સુધી કંઇ કર્યુ નથી. આપ પાર્ટી માંગ કરે છે કે તુરંત સહાય આપે! નહીં તો ર૦રર માં આપની સરકાર બનશે તો આપ સહાય આપશે.

(12:20 pm IST)