Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1305 પોઝીટીવ કેસનોંધાયા : વધુ 12 લોકોના મોત કુલ કેસનો આંક 99050 થયો: વધુ 1141 દર્દીઓ સાજા થતા કુલ 80,054 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

સુરતમાં સૌથી વધુ 265 કેસ,અમદાવાદમાં 169 કેસ, જામનગરમાં 150 કેસ, રાજકોટમાં 143 કેસ, વડોદરામાં 125 કેસ,ભાવનગરમાં 48 કેસ, પંચમહાલમાં 34 કેસ, અમરેલીમાં 26 કેસ, મહેસાણામાં 24 કેસ નોંધાયા :

રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે ર નવા 1305 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 12 લોકોના મોત  થયા છે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક 3048 થયો છે રાજ્યમાં કોરોનાના કુલ  કેસનો આંક 99050 થયો  છે આજે વધુ 1141 દર્દીઓ સાજા થતા કુલ 80,054 લોકોએ કોરોના સામે જંગ જીત્યો  છે

 રાજ્યમાં આજે નોંધાયેલ 1305 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 265 કેસ,અમદાવાદમાં 169 કેસ, જામનગરમાં 150 કેસ, રાજકોટમાં 143 કેસ, વડોદરામાં 125 કેસ,ભાવનગરમાં 48 કેસ, પંચમહાલમાં 34 કેસ, અમરેલીમાં 26 કેસ, મહેસાણામાં 24 કેસ નોંધાયા  છે 

 રાજ્યમાં કુલ 15948 એક્ટિવ કેસ છે જેમાં 15854 લોકો સ્ટેબલ છે જયારે 94 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે

(7:16 pm IST)