Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

૩૧ ઓકટોબર સુધી ખાદીમાં વળતરનો લાભ મળશે

પ ઓકટોબરથી ખાદીમાં ર૦ ટકા વળતર મળશેઃ વિજયભાઇની ઘોષણા

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજયમાં આગામી પ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધી ખાદીના વેચાણમાં ર૦ ટકા વળતર આપવાની જાહેરાત કરી છે, ખાદીનો વ્યાપ જન જન સુધી વિસ્તરે અને લોકો ખાદી ખરીદી માટે પ્રેરિત થાય જેથી ખાદી વણાટ અને ખાદી વસ્ત્ર ઉદ્યોગ દ્વારા આજીવિકા મેળવતા ગ્રામીણ પરિવારોના જીવનમાં આર્થિક ઉન્નતિ આવે તેવા ઉદ્દાત ભાવ સાથે મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરી હતી.
 

(11:28 am IST)