Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા : મંદિરના ટ્રસ્ટીઓની સરકાર સાથે બેઠકનો દોર

અમદાવાદમાં જમાલપુર સ્થિત જગદીશ મંદિરથી દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રૂટ પર નીકળે તે માટે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે અંતિમ બેઠકોનો દોર શરૂ થયો છે.

(12:59 pm IST)