Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

રાજપીપળા મીત ગ્રુપના અભિયાન બ્લડ ડોનેશન થકી ઇમર્જન્સીમાં પાંચ જરૂરિયાત મંદ દર્દીઓને લોહી આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નું સેવાભાવી  મિતગ્રુપ આમ તો વર્ષોથી લોહીનું દાન કરે છે અને અન્ય લોકોને જરૂરિયાત સેવાઓ પણ પૂરી પાડે છે આજ દિન સુધીમાં પાંચથી છ વાર બ્લડ કેમ્પ રાખ્યો છે અને  મીતગ્રુપની અન્ય પણ કેટલીક શાખાઓ  આ બધી શાખાઓ લોહીનો દાન અને અન્ય કેટલીક સેવાઓ કરે છે  એવામાં આ ગ્રુપનો અભિયાન બ્લડ ડોનેશનની સેવામાં આજે ઈમરજન્સીમા પાંચ જરૂરિયાત મંદોને લોહીની સેવા પૂરી પાડી ઉત્તમ કાર્ય કર્યું હતું.

(10:22 pm IST)