Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઈન્કમટેક્સ ક્રોસરોડ્સ પર આવેલા ફ્લાયઓવરના થાંભલા પરથી મહાત્મા ગાંધીની છબી ભૂંસી નાખી અને તેના સ્થાને વીર સાવરકરની તસવીર લગાવી: ભારે ચર્ચા

મહાત્મા ગાંધીની હત્યાના આરોપીઓ માહેના તેઓ એક હતા અને પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ઘણા લોકોએ સોશિયલ મીડિયા ઉપર આ બાબતે ધ્યાન દોર્યું છે અને ગાંધીજીની છબીને ભૂંસી નાખવાના પગલાનો વિરોધ કરી રહ્યા હોવાનું વાઈબ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

(11:03 pm IST)