Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ

આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા : બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી

ગાંધીનગર : આરટીઓ કચેરીના વર્ગ-2 અધિકારીઓની બદલીના હુકમ કરાયા છે જેમાં આણંદના નિમીષા પંચાલને ભાવનગર, ગાંધીનગરના મેહુલ ગજ્જરને પંચમહાલ મુકાયા છે જયારે બાવળાના કેડી પરમારની વસ્ત્રાલ અને સુરતમાં ડીકે ચાવડાની બોટાદ બદલી કરાઈ છે

(11:21 pm IST)