Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

રેમડેસિવિર ઈન્જેકશનના કાળા બજાર કરનારના કેસ નહિ લડવા સુરત જિલ્લા વકીલ મંડળનો નિર્ણય

રેમડેસિવિર ઈન્જેકશનના કાળા બજાર કરવાના ગુનાહિત કારસામાં સંડોવાયેલા આરોપીઓનો કેસ ન લડવા આજે સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની વર્ચ્યુઅલ મિટીંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપપ્રમુખ નૈષધ જાસોલીયાએ જણાવ્યું હતું કે, બેઠકમાં ઇન્જેકશનના કાળાબજાર કરનાર તત્વોના ગુનાઇત કૃત્યને આકરા શબ્દોમાં વખાડી કઢાયું હતું.

(6:05 pm IST)