Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

રાજ્યના ગૃહવિભાગના વધુ 84 જેટલા પોલીસકર્મીઓની સ્વવિનંતીથી બદલી

પદરના ખર્ચે અને સિનિયોરીટી જતી કરવાની શરતે બદલી કરાઈ : પાંચ વર્ષ સુધી પરત બદલી માંગી શકશે નહીં

 
અમદાવાદ :  રાજ્યના ગૃહવિભાગના વધુ 84 જેટલા પોલીસકર્મીઓની સ્વવિનંતીથી બદલી કરાઈ છે, આ પોલસકર્મીઓની પદરના ખર્ચે અને સિનિયોરીટી જતી કરવાની શરતે બદલી કરાઈ છે આગામી પાંચ વર્ષ સુધી પરત બદલી માંગી શકશે નહીં
રાજ્યના ગૃહવિભાગના 84 જેટલા પોલીસકર્મીઓની સ્વવિનંતીથી બદલી કરાઈ છે જેની યાદી આ મુજબ છે
 
 

 

 

(8:16 pm IST)