Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 32 કેસ નોંધાયા

અમદાવાદમાં 13 કેસ, વડોદરા અને આણંદમાં 5 કેસ,મહેસાણામાં 3 કેસ, ભરૂચમાં 2 કેસ, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં 1 કેસ નોંધાયા

અમદાવાદ : રાજયમાં કોરોનાના દિન પ્રતિદિન કેસમાં મોટો ઉછાળો જોવાઈ રહયો છે સાથે ઓમીક્રોનના કેસમાં પણ વધારો થઇ રહયો છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના 32 કેસ નોંધાયા છે

રાજ્યમાં આજે અમદાવાદમાં 13 કેસ, વડોદરા અને આણંદમાં 5 કેસ,મહેસાણામાં 3 કેસ, ભરૂચમાં 2 કેસ, રાજકોટ, બનાસકાંઠા અને કચ્છમાં 1 કેસ નોંધાયા છે

 

(9:17 pm IST)