Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

રેમડેસીવીર દેવા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી: ઘરે જઈ શકાશે: નીતીનભાઇ પટેલ

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે રેમડેસીવીર ઇંજેકશન લેવા માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. આ ઈન્જેક્શન લીધા પછી ઘરે જઈ શકાશે. કોમ્યુનિટી હોલમાં નર્સિંગ સ્ટાફ આવા લોકોની બે કલાક દેખરેખ પણ રાખશે.

(4:15 pm IST)