Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતમાં બિહામણી સ્થિતિઃ રોજ ૨૪૦થી વધુના મોત

સુરતઃ સુરતમાં કોવિડ અને નોન કોવિડથી રોજના ૨૪૦થી વધુ લોકોના મોત થઇ રહ્યા છેઃ અગ્નિદાહ આપવા માટે ૧૦ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યુ છેઃ અમુક મૃતદેહો અંતિમવિધી માટે બારડોલી લઇ જવા પડ્યા

(4:17 pm IST)