Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

અમદાવાદમાં ઉમિયાધામનો ભવ્ય શિલાન્યાસ ઉજવાશે : અમિતભાઈની ઉપસ્થિતિ

અમદાવાદમાં ઉમિયાધામનો ભવ્ય શિલાન્યાસ ઉજવાશે જેમાં અમિતભાઈ ઉપસ્થિત રહેશે : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી ઉદ્ઘાટન કરશેઃ ઉપરાંત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવાઓ રહેશે હાજરઃ ૧૩ ડિસેમ્બરએ શિલાન્યાસ પૂજનમાં નીતિનભાઈ પટેલ પણ રહેશે હાજરઃ૧૫૦૦ કરોડના ખર્ચે વિશાળ ઉમિયાધામનું થશે નિર્માણ

(3:54 pm IST)