Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જાલીયાના મઠ ગુરૂ ગાદીના મહંત કેશવદાસજી બ્રહ્મલીન થયા

અરવલ્લી : મથુર રામ મહારાજ ગુરૂ ગાદી રામદેવપીર મંદિર જાલીયાના મઠ રખિયાલ મંદિરના મહંત કેશવદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. પ્રજાપતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર જાલીયાના મઠ પહોંચ્યા હતા ભકતજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

(12:44 pm IST)