Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

તરોપા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું આકસ્મિક મોત થવાની ઘટના, વન વિભાગે જરૂરી પગલા લીધા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તરોપા ગામમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું અચાનક અક્સમિક મોત થવાની ઘટના સામે આવતા ગ્રામજનોએ આ બાબતે જરૂરી પગલા લીધા હતા પરંતુ વન વિભાગને જાણ કરી હોવાનું ગામના તલાટી રક્ષાબેન દ્વારા જાણ તથા આખરે આ મૃતક મોરને અન્ય જાનવરો શિકાર ન બનાવે આ માટે તેને દફન કરવા ગામના યુવાનો એ કાર્યવાહિ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

(10:43 pm IST)