Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનો AAP પર પ્રહાર : કહ્યું- આપ પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

અમદાવાદ :  કોરોનાથી પ્રભાવિત પરિવાર માટે એક કલ્યાણકારી યોજના વિશે દિલ્હીના મુખ્યમંત્રી  કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજયભાઈ  રુપાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે.

(6:56 pm IST)