Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કોરોના બેકાબુ: :અમદાવાદમાં 2903 અને સુરતમાં 2124 કેસ સહીત રાજ્યમાં રેકોર્ડબ્રેક 7476 પોઝીટીવ કેસ નોંધાયા:વધુ 2704 દર્દીઓ સાજા થયા :વલસાડ, સુરત અને પોરબંદરમાં એક-એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.132 થયો :કુલ 8.28.406 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 3.30.074 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 2903 કેસ,સુરતમાં 2124 કેસ,વડોદરામાં 606 કેસ,રાજકોટમાં 319 કેસ, વલસાડમાં 189 કેસ, ગાંધીનગરમાં 182 કેસ, ભાવનગરમાં 152 કેસ,જામનગરમાં 129 કેસ, કચ્છમાં 121 કેસ, મહેસાણામાં 108 કેસ,ભરૂચમાં 92 કેસ,આણંદમાં 88 કેસ,ખેડામાં 71 કેસ, નવસારીમાં 69 કેસ, મોરબીમાં 57 કેસ,સાબરકાંઠામાં 56 કેસ, સુરેન્દ્રનગરમાં 42 કેસ, જૂનાગઢમાં 26 કેસ,પંચમહાલમાં 24 કેસ, અમરેલીમાં 21 કેસ,બનાસકાંઠામાં 21 કેસ, મહીસાગરમાં 20 કેસ, ગીર સોમનાથમાં 19 કેસ, દેવભૂમિ દ્વારકામાં 15 કેસ, દાહોદમાં 15 કેસ, નર્મદામાં 5 કેસ, અરવલ્લી અને તાપીમાં 3-3 કેસ, ડાંગ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 37238 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ હતી ત્યારે છેલ્લા ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 7476 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 2704 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 7476 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 2704 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.28.406 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ, સુરત અને પોરબંદરમાં એક-એક દર્દીનું મૃત્યુ  થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.132 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 94.59 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.30.074 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 9.38.31.668 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 37.238 એક્ટિવ કેસ છે, જેમાંથી 34  લોકો વેન્ટિલેટર પર અને 37.204 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,28.406  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી વલસાડ, સુરત અને પોરબંદરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.132 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 7476 કેસમાં અમદાવાદમાં 2903 કેસ,સુરતમાં 2124 કેસ,વડોદરામાં 606 કેસ,રાજકોટમાં 319 કેસ, વલસાડમાં 189 કેસ, ગાંધીનગરમાં 182 કેસ, ભાવનગરમાં 152 કેસ,જામનગરમાં 129 કેસ, કચ્છમાં 121 કેસ, મહેસાણામાં 108 કેસ,ભરૂચમાં 92 કેસ,આણંદમાં 88 કેસ,ખેડામાં 71 કેસ, નવસારીમાં 69 કેસ, મોરબીમાં 57 કેસ,સાબરકાંઠામાં 56 કેસ, સુરેન્દ્રનગરમાં 42 કેસ, જૂનાગઢમાં 26 કેસ,પંચમહાલમાં 24 કેસ, અમરેલીમાં 21 કેસ,બનાસકાંઠામાં 21 કેસ, મહીસાગરમાં 20 કેસ, ગીર સોમનાથમાં 19 કેસ, દેવભૂમિ દ્વારકામાં 15 કેસ, દાહોદમાં 15 કેસ, નર્મદામાં 5 કેસ, અરવલ્લી અને તાપીમાં 3-3 કેસ, ડાંગ અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયો છે

 

(8:20 pm IST)