Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સુરતમાં કોરોનાના ધીમા કેશ વધતા તંત્ર દ્વારા સુચના અપાઇઃ તાવ, શરદી, ખાસી હોય તો બાળકોને શાળાએ ન મોકલવા

ચોથી લહેરની પૂર્વ તૈયારી રૂપે તંત્ર હરકતમાં આવ્‍યુ઼

સુરત તા.૧૧ : સુરતમાં કોરોનાના ધીમા વધતા કેસોને લઇ તંત્ર દ્વારા અપીલ કરાઇ છે કે તાવ, શરદી, ઉધરશે કે અન્‍ય કોઇ લક્ષણ જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા અને બાકી રહેલા લોકોને રસી લઇ લેવી તંત્ર દ્વારા સતત મોનિટરીંગ થઇ રહ્યું છે.

(6:37 pm IST)