Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ગુર્જર આંદોલનના પગલે ગુજરાત આવતી- જતી ટ્રેનોના માર્ગ બદલાવાયા

ગાંધીનગરઃ રાજસ્થાનમાં ગુર્જર આંદોલન ચાલી રહ્યું હોય ગુજરાત આવતી ટ્રેનોના માર્ગો બદલી નાખવામાં આવ્યા છે. હિડૌન સિટીબયાના ખંડ વચ્ચેની ટ્રેનને વધુ અસર જોવા મળી છે.

આ આંદોલન અંતર્ગત પશ્ચિમ- મધ્ય રેલ્વેના કોટા ડિવીઝનમાં ડુમરીયા- ફતેહસિંહ પુરા ખંડ વચ્ચે રેલ્વેના પાટાઓ ખોદી નાખવામાં આવ્યા છે. જેની અસરથી અમદાવાદથી ચાલતી કેટલીક ટ્રેનોને અન્ય માર્ગો ઉપર ડાયવર્ટ કરવામાં આવી છે.

(3:26 pm IST)