Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

"નિરામય ગુજરાત"નો પ્રારંભ: ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડ નાગરિકો મળશે લાભ મળશે

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાલનપુરમાં રાજયવ્યાપી મહાઅભિયાન "નિરામય ગુજરાત" નો પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ નાગરિકો મળશે લાભ:આરોગ્ય સ્ક્રિનીંગ માટે “ નિરામય ગુજરાત “ યોજના: ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકામાં અભિયાનનો પ્રારંભ

 

(1:16 pm IST)