Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રામમંદિર નિર્માણ માટે રાજ્યના પ્રખ્યાત પ્રેરણાતીર્થ પીરાણા દ્વારા 1 કરોડ 1 રૂપિયાનું ભંડોળ સોંપાયું

ગુજરાતના પ્રખ્યાત પ્રેરણાતીર્થ પીરાણા દ્વારા આજે 1 કરોડ 1 રૂપિયાનું ભંડોળ સોંપવામાં આવ્યું છે. આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના ખજાનચી પી.પી. શ્રી સ્વામી ગોવિંદદેવ ગિરિજી મહારાજ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ અને ગૃહ પ્રધાન  પ્રદિપસિંહજી જાડેજા સહિત સંઘ અને વિહિપના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(10:07 pm IST)