Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

કેબીનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારને કોરોના

રાજકોટ : કેબિનેટ મંત્રી ઇશ્વરભાઇ પરમારને કોરોના થયો છે. કોરોના મંત્રી ઇશ્વર પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  કેબિનેટ મંત્રી- બારડોલીના ધારાસભ્ય છે.  સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

(3:50 pm IST)