Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સુરતમાં જલારામ અન્ન ક્ષેત્ર સંકુલમાં 45થી વધુ ઉંમરના લોકોમાટે વેકસીનેશન કેમ્પ યોજયો અસંખ્ય કોલોએ વેકસીન લાઇ કોરોન સામે રક્ષણ. મેળવ્યું

સુરત : રના લાભેશ્વર ચોક વરાછા રોડ ખાતે આવેલા શ્રી જલારામ અન્નક્ષેત્ર ઉપર સર્વ સમાજ ના ૪૫+ ના લોકો માટે વેક્સિનેશન નું સુંદર આયોજન તા:14-4-2021ને બુધવારના રોજ સવારે ૯ થી સાંજના ૫ સુધી કરવામાં આવેલું હતું જેમાં બોહળા લોકોએ લાભ લીધો હતો અને સુરત મનપા તેમજ કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી નો સારો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમને સફળ કરવા મંદિર સંચાલક વનમાળીભાઈ નથવાણી હિંમતભાઈ રાજા ભરતભાઈ વસાણી મહેશ મશરૂ  જહેમત ઉઠાવી હતી

(9:34 pm IST)