Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

નરેન્‍દ્રભાઇની પાવાગઢ મુલાકાતઃ મંદિર ગુરૂવાર બપોરથી શનિવાર બપોર સુધી બંધ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇની પાવાગઢ મુલાકાતને ધ્‍યાનમાં લઇ પાવાગઢ મંદિર ગુરૂવાર ૧૬ જુન બપોરે ૩ કલાકથી શનિવાર ૧૮ જુન બપોરે ૩ કલાક સુધી બંધ રહેશે. આ નિર્ણય પ્રધાનમંત્રીની સુરક્ષાને ધ્‍યાને રાખી લેવાયો છે.

(5:12 pm IST)