Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

રાજ્યમાં મામલતદારોની મોટાપાયે બદલીનો ઘાણવો :36 મામલતદારની ટ્રાન્સફરના હુકમ

જસદણના આઈ,જી, ઝાલાને પાટણ,જૂનાગઢ ગ્રામ્યના રોહિતકુમાર ડી,અઘારાને વડનગર,, માંગરોળના હાર્દિકકુમાર જી, બેલડિયાને અંકલેશ્વર અને ઓખા મંડળના વિવેક બારહટને ભુજ મુકાયા, કેશોદના કુ, હેતલ ભાલીયાની ગાંધીનગર,ધ્રોલના રજુ ,એન,ની સુત્રાપાડા, સોમનાથના કે,આર, શાહની અમદાવાદ બદલી,

અમદાવદ :રાજ્યમાં મામલતદારોની મોટાપાયે બદલીનો ઘાણવો ઉતારાયો છે રાજ્યના 36 મામલતદારની ટ્રાન્સફરના હુકમ   થયા છે જેમાં જસદણના આઈ,જી, ઝાલાને  પાટણ,જૂનાગઢ ગ્રામ્યના રોહિતકુમાર ડી,અઘારાને વડનગર,, માંગરોળના હાર્દિકકુમાર જી, બેલડિયાને અંકલેશ્વર અને ઓખા મંડળના વિવેક બારહટને ભુજ મુકાયા છે જયારે કેશોદના કુ, હેતલ ભાલીયાની ગાંધીનગર,ધ્રોલના રજુ ,એન,ની સુત્રાપાડા, સોમનાથના કે,આર, શાહની અમદાવાદ બદલી,કરાઈ છે

રાજ્યના બદલી થયેલા 36 મામલતદારોની યાદી આ મુજબ છે

(7:22 pm IST)